Category Archives: Sarkari Yojana

શુ આપના Voter Card (Voter ID) એટલે કે ચુટણી કાર્ડ માં ભુલ તો નથી ને? તો ધ્યાન થી વાંચો આ.

ચુટણી કાર્ડ જે ને આપણે Voter id કે Voter Card ના નામ થી પણ ઓળખીએ છીએ. જે ભારત સરકારના નિયમ મુજબ ભારતમાં જન્મેલા ૧૮ વર્ષ કે ૧૮ વર્ષથી ઉપરના લોકો કાઢી શકે છે. તેમેજ Voter id (Voter Card) નો ઉપયોગ આપણે મતદાન આપવા માટે કે અલગ અલગ સરકારી પુરાવા માટે કરતા કોઇએ છીએ. પણ જો… Read More »

આવકનો દાખલો અરજી ફોર્મ: હવે ઘરે બેઠા ઓનલાઈન કઢાવો આવકનો દાખલો

આવકનો દાખલો અરજી ફોર્મ: આવક અંગેનું પ્રમાણપત્ર બાબત, અત્યારના સમયમાં આવકનો દાખલો ખૂબ જ અગત્યનો સરકારી દસ્તાવેજ ગણાય છે. જેના માટે લોકો કચેરીના કેટલાય ધક્કા ખાતા હોય છે અને લાંબી લાઈનમાં પણ ઉભુ રેહવું પડતું હોય છે. આવકનો દાખલો અરજી ફોર્મ: હવે આવકના દાખલાનું ફોર્મ તમે ઓનલાઈન ડાઉનલોડ પણ કરી શકશો અને ઓનલાઇન અરજી પણ… Read More »

PM Internship Scheme: પીએમ ઇન્ટર્નશિપ યોજના જાણો કોને કેવી રીતે મળશે આ યોજનાનો લાભ

PM Internship Scheme: પીએમ ઇન્ટર્નશિપ યોજના દ્વારા યુવાનોને મળશે દર મહિને 5 હજાર રૂપિયા. પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ એ આપણા યુવાનોના કૌશલ્યને સુનિશ્ચિત કરવા માનનીય પીએમ શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર દ્વારા એક પરિવર્તનકારી પહેલ છે. PM Internship Scheme: યુવાનો માટે પીએમ ઈન્ટર્નશિપ પર નોંધણી માટે 12 ઓક્ટોબરના રોજ સાંજે 5 વાગ્યાથી ખુલ્લું મુકાયું. અત્યાર… Read More »

I-Khedut Portal: ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓના લાભ માટે પોર્ટલ ખુલ્લું મુકાયુ

I-Khedut Portal: ગુજરાતના ખેડૂતોને સ્વનિર્ભરતા તરફ લઇ જવા માટે રાજ્ય સરકારે અનેકવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. ખેડૂતો સરળતાથી અરજી કરીને યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. વર્ષ 2024-25માં ખેડૂતો વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અરજી કરી શકે તે માટે ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા જિલ્લાવાર સાત દિવસ માટે… Read More »

મહિલા સમૃદ્ધિ યોજના 2024: ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ

મહિલા સમૃદ્ધિ યોજના 2024: અનુસૂચિત જાતી પૈકી અંત્યોદય જાતી (અતિ પછાત)ના વ્યક્તિઓ માટે અનુસૂચિત જાતી પૈકી 12 અંત્યોદય જાતિઓ માટે મહિલા સમૃદ્ધિ યોજના 2024 માટે અરજીઓ મંગાવવામાં આવી છે. મહિલા સમૃદ્ધિ યોજના 2024: અનુસૂચિત જાતી પૈકી 12 અંત્યોદય જાતિઓ જેમાં હાડી, નાડીયા, સેનવા-સેનમાં-શેનવા-ચેનવા-સેડમાં-રાવત, તુરી, ગરો-ગરોડા-ગુરુબ્રાહ્મણ-ગરવા, વણકર સાધુ, અનુ.જાતિના બાવા, થોરી, તીરગર-તીરબંદા, તુરી-બારોટ, માંતગ, વાલ્મીકી (સફાઈ… Read More »

પશુપાલન યોજના 2024: ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ

પશુપાલન યોજના 2024: અનુસૂચિત જાતી પૈકી અંત્યોદય જાતી (અતિ પછાત)ના વ્યક્તિઓ માટે અનુસૂચિત જાતી પૈકી 12 અંત્યોદય જાતિઓ માટે પશુપાલન યોજના 2024 માટે અરજીઓ મંગાવવામાં આવી છે. પશુપાલન યોજના 2024: અનુસૂચિત જાતી પૈકી 12 અંત્યોદય જાતિઓ જેમાં હાડી, નાડીયા, સેનવા-સેનમાં-શેનવા-ચેનવા-સેડમાં-રાવત, તુરી, ગરો-ગરોડા-ગુરુબ્રાહ્મણ-ગરવા, વણકર સાધુ, અનુ.જાતિના બાવા, થોરી, તીરગર-તીરબંદા, તુરી-બારોટ, માંતગ, વાલ્મીકી (સફાઈ કામદાર સિવાયના) વ્યક્તિઓને… Read More »

PM Jan Dhan Yojana: ગુજરાતમાં PM જન ધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડને પાર પહોંચી

PM Jan Dhan Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા આમ જનતાની સુખાકારીમાં વધારો થાય એ હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, જેમાંની આ એક PM જન ધન યોજના છે. જેની શરૂઆત આજથી 10 વર્ષ પેહલા કરવામાં આવી હતી. PM જન ધન યોજના: જેના કારણે આજે ગુજરાતમાં PM જન ધન… Read More »

Pradhan Mantri Awas Yojana 2024 Urban 2.0: મોદી સરકાર આપી રહી છે ઘર બનાવા 2.50 લાખ રૂપિયા સુધીની સહાય, જાણો સંપૂર્ણ માહિતી

Pradhan Mantri Awas Yojana 2024 Urban 2.0: PMAY-U 2.0 પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના ને કેન્દ્રીય મંત્રીમંડળ તરફથી મંજુરી મળી છે. PM Awas Yojana હેઠળ દેશભરમાં આગામી 5 વર્ષમાં 1 કરોડ મકાન બનાવવામાં આવશે. Pradhan Mantri Awas Yojana 2024 Urban 2.0: ભારત સરકાર દ્વારા શહેરી વિસ્તારના લોકો માટે તેમના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે પ્રધાનમંત્રી આવાસ… Read More »

PM સૂર્ય ઘર યોજના: સરકાર આપી રહી છે 78000 રૂપિયા સુધીની સબસીડી

PM સૂર્ય ઘર યોજના: રૂફટોપ સોલાર સીસ્ટમ સ્થાપિત કરવામાં દેશમાં ગુજરાત પ્રથમ. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંતર્ગત ગુજરાતમાં કુલ 532 મેગાવોટ ક્ષમતાની 1.45 લાખથી વધુ સોલાર રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપિત કરાઈ. PM સૂર્ય ઘર યોજના: ‘PM સૂર્ય ઘર યોજના’ દરેક ગામમાં ઘરે ઘરે મળશે સોલાર, સરકાર આપી રહી છે સબસીડી, જાણો કેવી રીતે કરવી અરજી. PM… Read More »